Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? બૅક્ટેરિયા ટ્રિપેનોસોમા લેશ્માનિયા એસ્કેરિસ બૅક્ટેરિયા ટ્રિપેનોસોમા લેશ્માનિયા એસ્કેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. ગરીબ દાન માણસ પણ ગરીબ દાન માણસ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 3.6 કલાક 4.5 કલાક 1.2 કલાક 2.4 કલાક 3.6 કલાક 4.5 કલાક 1.2 કલાક 2.4 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP