Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? શિલાદિત્ય સાતમો ભીમદેવ બીજો કર્ણદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી શિલાદિત્ય સાતમો ભીમદેવ બીજો કર્ણદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1990 1987 1965 1992 1990 1987 1965 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 1.4 21 14 7 1.4 21 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP