Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
શિલાદિત્ય સાતમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

બૅક્ટેરિયા
ટ્રિપેનોસોમા
લેશ્માનિયા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

પ્રેરક
ભાવે પ્રયોગ
કર્મણી
કર્તરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ?
ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે.

ગરીબ
દાન
માણસ
પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

3.6 કલાક
4.5 કલાક
1.2 કલાક
2.4 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP