Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
સી. રાજગોપાલાચારી
એની બેસન્ટ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પ્રમુખ
તાલુકા ઉપપ્રમુખ
તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP