Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

દલપતરામ
નર્મદ
મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ખુબસુરત
ખૂબસૂરત
ખૂબસૂરત
ખુબસુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342(A)
અનુ. 342
અનુ. 340
અનુ. 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

મે
જાન્યુઆરી
ફેબ્રુઆરી
એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટું કામ કરવુ
ખોટી વાત ઉડાડવી
લાયકાત ગુમાવવી
ખોટા પુરવાર થવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP