Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? ભૃગુ નારદ કપિલ વશિષ્ઠ ભૃગુ નારદ કપિલ વશિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 1,500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય ? 1,580 1,560 80 60 1,580 1,560 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 12 ÷ [ 15 - 4 {-(6+3)}] કૌંસ છોડી સાદું રૂપ આપો. 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP