Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

ભૃગુ
કપિલ
નારદ
વશિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ભોપાભાઈ પટેલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

રસ સંકોચન
આપેલ તમામ
અંતઃગ્રહણ
ઉત્સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર
દરબાર પુંજાવાળા
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP