Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

નારદ
ભૃગુ
વશિષ્ઠ
કપિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

1 જાન્યુઆરી, 2015
26 જાન્યુઆરી, 2015
15 ઑગસ્ટ, 2016
2 ઑક્ટોબર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP