Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? ભૃગુ નારદ વશિષ્ઠ કપિલ ભૃગુ નારદ વશિષ્ઠ કપિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ? ઉનાઈ પીલુંદ્રા લસુન્દ્રા ટુવા ઉનાઈ પીલુંદ્રા લસુન્દ્રા ટુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 6% 24% 12% 18% 6% 24% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ જુનાગઢ રાજકોટ આણંદ ભરૂચ જુનાગઢ રાજકોટ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? લક્ષ ચોરાસી મારો ચૂડલો રે મેહુલો ગાજે ને માધવ નાચે હાં રે કોઈ માધવ લો સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. લક્ષ ચોરાસી મારો ચૂડલો રે મેહુલો ગાજે ને માધવ નાચે હાં રે કોઈ માધવ લો સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP