Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

સાપેક્ષવાચક સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ
સ્વવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ?

20%
10%
25%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ટોડા આદિવાસી કયા વિસ્તારમાં જોવા મળે છે ?

સાતપુડા પર્વતમાળામાં
વિંધ્યાચલ પર્વતમાળામાં
અરવલ્લી પર્વતમાળામાં
નીલગિરિ પર્વતમાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP