Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

શશીકુમાર ઘોષ
રાધાકાંત દેવ
વીર સાવરકર
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ?

સેવાઓ
પેટ્રોલિયમ પદાર્થો
ઊર્જા
ખોરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

20 ટકા
25 ટકા
15 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ?

ગુરુવાર
સોમવાર
બુધવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP