Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 30% 27% 25% 18% 30% 27% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વળે વળ ઉતારવો એટલે... વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? certain gentle bright mean certain gentle bright mean ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ મથુરદાસ પ્રાણલાલ ડોસા દલપતરામ નર્મદ પ્રાણલાલ મથુરદાસ પ્રાણલાલ ડોસા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) No article a the an No article a the an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? સાયના નેહવાલ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ મેરી કોમ સાયના નેહવાલ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP