Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 25% 27% 18% 30% 25% 27% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? જ્વાહરલાલ નહેરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી સંસદ મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી આયોગ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 11110 1110 101010 11111 11110 1110 101010 11111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? ભૃગુકચ્છ અણહિલપુર પાટણ પાનસર પંચાસર ભૃગુકચ્છ અણહિલપુર પાટણ પાનસર પંચાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... નકામું તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય નકામું તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP