Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

જ્વાહરલાલ નહેરુ
સરદાર પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ?

સંસદ
મુખ્ય ચૂંટણી અધિકારી
ચૂંટણી આયોગ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP