Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

20000 સુધીની
25000 સુધીની
15000 સુધીની
10000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
નારાયણ ગુરુ
રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

10 જૂન, 1994
17 જાન્યુઆરી, 1995
19 ડિસેમ્બર, 1996
2 માર્ચ, 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ થવી
શાંતિ હણવી
વિસામો લેવો
આડોડાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP