Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

આર્યભટ્ટ
બાણ ભટ્ટ
વરાહ મિહિર
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નળ-A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ-B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ-B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.

12
20
30
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

કૈગા
કલ્પક્કમ
તારાપુર
અપ્સરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

ચાળો નૃત્ય
મેરાયો લોકનૃત્ય
હુડા રાસ
રૂમાલ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP