Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

બાણ ભટ્ટ
કાલિદાસ
વરાહ મિહિર
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ?

ભ્રષ્ટાચાર
એક પણ નહીં
ગેરવર્તણૂક
બંધારણનો ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ?

કાજુ
કેરી
સીતાફળ
બદામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ નદી મુખત્રિકોણ બનાવતી નથી ?

તાપી
બ્રહ્મપુત્રા
ગંગા
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

પ્રફુલકુમારદાસ
માણિક સાહા
સીબુ સોરેન
બિપ્લવકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP