Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

કાલિદાસ
વરાહ મિહિર
બાણ ભટ્ટ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કપૂરિયાં શબ્દ માટે નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

કપૂર સળગાવતાં આવતી સુગંધ
કપૂરમાંથી બનાવેલી ગોટી
કપૂરની રાખ
કાચી કેરીનાં લાંબાં ચીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દેશની પ્રથમ 4G સેવા કયાંથી શરૂ કરવામાં આવી હતી ?

દિલ્હી
મુંબઈ
અમદાવાદ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP