Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર
તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

58
49
54
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?
(1) ગાંધીનગર - પુનિત વન
(2) અંબાજી - માંગલ્ય વન
(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન
(4) પાવાગઢ - પાવક વન