Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
રાજા રામમોહનરાય
સિસ્ટર નિવેદિતા
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો.

સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે.
સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો : કપૂરે કોગળા કરવા

કપૂર પ્રગટાવવું
આરતી કરવી
ધનનો હિસાબ માંડવો
ખૂબ વૈભવ માણવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ?

વિશેષણ
ક્રિયા વિશેષણ
સંયોજક
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

જયભિખ્ખુ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP