Talati Practice MCQ Part - 7
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

અનુચ્છેદ 19 (1)(C)
અનુચ્છેદ 19 (1)(A)
અનુચ્છેદ 19 (1)(B)
અનુચ્છેદ 19 (1)(D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

પુષ્યગુપ્ત
સુવિશાખ
ચક્રપાલિ
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP