Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહન રાય
જ્યોતિબા ફૂલે
નારાયણ ગુરુ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ઈએચપી
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોનીયોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ?

થોળ સરોવર
ખીજડિયા પક્ષી અભ્યારણ્ય
નળ સરોવર
વઢવાણા તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP