Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

અમદાવાદ
રાજકોટ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP