Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
34
31
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP