કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? વિયેતનામ બ્રુનેઇ ઈન્ડોનેશિયા લાઓસ વિયેતનામ બ્રુનેઇ ઈન્ડોનેશિયા લાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રચલિત '123 કરાર' કયા ક્ષેત્રને સંલગ્ન છે ? રિન્યુએબલ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા સૌર ઊર્જા રિન્યુએબલ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા સૌર ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અંત્યોદય દિવસ' ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? આપેલ તમામ ગોંડલ મોરબી કાલાવાડ આપેલ તમામ ગોંડલ મોરબી કાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP