Talati Practice MCQ Part - 7 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. માલાબાર ઉત્તરી સરકાર કોંકણ કોરોમંડલ માલાબાર ઉત્તરી સરકાર કોંકણ કોરોમંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? ભીષ્મ ભીમ અર્જુન કૃષ્ણ ભીષ્મ ભીમ અર્જુન કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંસદે 52મા બંધારણીય સુધારા દ્વારા કયા વર્ષ સુધી તેને બેઠકો સ્થગિત કરી દીધી છે ? 2026 2025 2028 2027 2026 2025 2028 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___. કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 0.1% વધે 1% વધે કોઈ ફેર ના પડે 1% ઓછો થાય 0.1% વધે 1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા યમક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ? જવાહરમલ ગોપાલહરિ દેશમુખ આત્મારામ કેશવચંદ્ર જવાહરમલ ગોપાલહરિ દેશમુખ આત્મારામ કેશવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP