Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

ઓમકારનાથ
સારંગદેવ
નારદ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

આત્મારામ
ગોપાલહરિ દેશમુખ
કેશવચંદ્ર
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ?

ચૌધરી ચરણસિંહ એવોર્ડ
પંજાબ રાવ દેશમુખ એવોર્ડ
જવાહરલાલ નેહરુ એવોર્ડ
હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

ખંડ પર્વત
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ગેડ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
જ્યોતિબા ફૂલે
નારાયણ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.
જીવનમાં આશા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP