Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષે પાટનગર ખસેડવામાં આવ્યું ? 1971 1962 1968 1960 1971 1962 1968 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગળદેવના મેળાનું આયોજન કયાં થાય છે ? દાહોદ નવસારી વલસાડ ભરૂચ દાહોદ નવસારી વલસાડ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 9539.10 9877.33 10123.00 10091.78 9539.10 9877.33 10123.00 10091.78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 65 90 60 80 65 90 60 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી ? મહિ ક્ષોણિ ધરા વિભા મહિ ક્ષોણિ ધરા વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP