Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

15મા શતકમાં
12મા શતકમાં
13મા શતકમાં
14મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
ઈલ્તુત્મિશ
કુતુબુદ્દીન ઐબક
નાસિરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP