Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મણિલાલ દેસાઈ
જયંત પાઠક
રઘુવીર ચૌધરી
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

ધર્મયુદ્ધ
નેપોલિયનની પેરિસ માર્ચ
એક પણ નહીં
મહાભિનિષ્ક્રિમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ?

દ્વીપકલ્પ
રણદ્વીપ
અખાત
ત્રિકલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP