Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

રઘુવીર ચૌધરી
મણિલાલ દેસાઈ
અનિલ જોષી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ?

રેલવે પ્રોટેકશન ફોર્સ
તટીય સુરક્ષા દળ
નાર્કોટિક્સ બ્યુરો
સીમા સુરક્ષા દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

2√66
2√22
3√33
√35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP