ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ત્રિભુવનપાળે મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ ત્રિભુવનપાળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? સલ્તનત બ્રિટીશ મરાઠા મુઘલ સલ્તનત બ્રિટીશ મરાઠા મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર અમદાવાદ મહેમદાબાદ સુલતાનપુર હિંમતનગર અમદાવાદ મહેમદાબાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1904 1909 1906 1902 1904 1909 1906 1902 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP