ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીએ ત્રિભુવનપાળે વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1988 1978 1984 1973 1988 1978 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ? ડૉ. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ડૉ. જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP