ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
સિદ્ધરાજ જયસિંહે
વિમલમંત્રીએ
મીનળ દેવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ પહેલો
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

મહંમદ બેગડો
નાસુરુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો
કુતુબુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP