ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
મીનળ દેવીએ
વિમલમંત્રીએ
સિદ્ધરાજ જયસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948
16 ઓગસ્ટ, 1947
15 ફેબ્રુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

અહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

મૂળરાજ સોલંકીના
ભીમદેવના
વનરાજ ચાવડાના
સિધ્ધરાજ જયસિંહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ?

પાણી દરવાજો
મહુડી ભાગોળ
કારંજ
હીરા સલાટ દરવાજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

1 એપ્રિલ, 1963
2 ઑક્ટોબર, 1976
1 જાન્યુઆરી, 1960
24 એપ્રિલ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP