ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
મીનળ દેવીએ
સિદ્ધરાજ જયસિંહે
વિમલમંત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

પુનિત મહારાજ
આત્મારામ દવે
મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
હરકોઈબાઈ અને રાકમબાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

કુત્બુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ
અહમદશાહ પ્રથમ
મુહમ્મદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
મહેસાણા-વિજાપુર
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP