ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે મીનળ દેવીએ વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે ત્રિભુવનપાળે મીનળ દેવીએ વિમલમંત્રીએ સિદ્ધરાજ જયસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? પાણી દરવાજો મહુડી ભાગોળ કારંજ હીરા સલાટ દરવાજો પાણી દરવાજો મહુડી ભાગોળ કારંજ હીરા સલાટ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 1 એપ્રિલ, 1963 2 ઑક્ટોબર, 1976 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 1 એપ્રિલ, 1963 2 ઑક્ટોબર, 1976 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP