કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી. કામથ સમિતિએ કુલ કેટલા તણાવવાળા ક્ષેત્રોની ઓળખ કરી હતી ? 25 24 22 26 25 24 22 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સરદાર આશ્રમ સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સરદાર આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ? આમાંથી કોઈ નહિ એનટીપીસી ટાટા શક્તિ પાવર ગ્રીડ આમાંથી કોઈ નહિ એનટીપીસી ટાટા શક્તિ પાવર ગ્રીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી પટ્ટાભી સિતારમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી મોરારજી દેસાઈ શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી મોરારજી દેસાઈ શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP