Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

મધ્યપ્રદેશ
ગુજરાત
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ?

લાઈકોપીન
કેપ્સિન
કયુકરશિન
કેરોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

કાલિદાસ
વરાહ મિહિર
આર્યભટ્ટ
બાણ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP