Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સેવાગ્રામ
સત્યાગ્રહ
હૃદયકુંજ
સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મને પત્ર લખ્યો
મારા વડે પત્ર લખાય છે
હું પત્ર લખું છું
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP