Talati Practice MCQ Part - 7
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ?

માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ
ઓક્ટોબર-નવેમ્બર
ડિસેમ્બર-જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

મીરાંબાઈ
ભાલણ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
તેજ, તુલા, તાંડવ, તિમિર

તેજ, તિમિર, તુલા, તાંડવ
તાંડવ, તિમિર, તેજ, તુલા
તિમિર, તુલા, તેજ, તાંડવ
તાંડવ, તિમિર, તુલા, તેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

નારાયણ ગુરુ
રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP