સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે.

11 વડે
9 વડે
ચોક્કસ ન કહી શકાય
10 વડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે?
p: n એ m વડે વિભાજય છે.
q: n² એ m વડે વિભાજય છે.
r: m એ અવિભાજય છે.
તો નીચેનામાંથી કયું સત્ય બને ?

q → r
(p^q) → r
(q^r) → p
q → p

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP