Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.
1. બારડોલી સત્યાગ્રહ
2. દાંડીકૂચ
૩. બોરસદ સત્યાગ્રહ
4. ખેડા સત્યાગ્રહ
5. અસહકાર આંદોલન

3, 1, 4, 2, 5
4, 5, 3, 1, 2
3, 1, 5, 2, 4
4, 3, 1, 2, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-b, 2-a, 3-c
1-b, 2-c, 3-a
1-a, 2-c, 3-b
1-a, 2-b, 3-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

15000 સુધીની
25000 સુધીની
10000 સુધીની
20000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP