Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

ઈલ્તુત્મિશ
ગ્યાસુદ્દીન બલ્બન
નાસિરુદ્દીન
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

ભાઈ-ભાઈ
પિતા-પુત્ર
સસરો-જમાઈ
સાળો-બનેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ?

બંધારણનો ભંગ
ભ્રષ્ટાચાર
એક પણ નહીં
ગેરવર્તણૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
કચ્છ
અમરેલી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP