Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
તેનો સંચય કરવો સહેલો છે
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખુબ જ મોંઘી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

12મા શતકમાં
15મા શતકમાં
13મા શતકમાં
14મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લૂસાઈ ટેકરીઓ : મિઝોરમ : : પતકાઈ ટેકરીઓ : ___

અરુણાચલ પ્રદેશ
મેઘાલય
ત્રિપુરા
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

16 મિનિટ
12 મિનિટ
14 મિનિટ
10 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

જાપાનીઝ એન્ડીફેલાઈટીસ
યલો ફિવર
ચીકનગુનિયા
ડેન્ગ્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP