Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ? ઈલ્તુત્મિશ ગ્યાસુદ્દીન બલ્બન નાસિરુદ્દીન કુતુબુદ્દીન ઐબક ઈલ્તુત્મિશ ગ્યાસુદ્દીન બલ્બન નાસિરુદ્દીન કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષે પાટનગર ખસેડવામાં આવ્યું ? 1968 1962 1971 1960 1968 1962 1971 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ? ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ સાળો-બનેવી ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ? બંધારણનો ભંગ ભ્રષ્ટાચાર એક પણ નહીં ગેરવર્તણૂક બંધારણનો ભંગ ભ્રષ્ટાચાર એક પણ નહીં ગેરવર્તણૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? ભાવનગર કચ્છ અમરેલી જૂનાગઢ ભાવનગર કચ્છ અમરેલી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP