Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ? પોટેશિયમ ઓસ્મિયમ બ્રોમીન ફ્લોરીન પોટેશિયમ ઓસ્મિયમ બ્રોમીન ફ્લોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઉત્પ્લવની સંધિ કઈ ? ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? આસામ તેલંગાણા ઝારખંડ તમિલનાડુ આસામ તેલંગાણા ઝારખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ? કાજુ બદામ કેરી સીતાફળ કાજુ બદામ કેરી સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 1.25% 50% 93.75% 6.25% 1.25% 50% 93.75% 6.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP