Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

નરસિંહ મહેતા
ભાલણ
મીરાંબાઈ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

જૂનાગઢ
ભાવનગર
કચ્છ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મૂળુ માણેક
મોહનલાલ પંડ્યા
ગરબડદાસ મુખી
મગનલાલ વાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP