Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
સ્થાપક
a. ચંદ્રદેવ
b. કૃષ્ણરાજ
c. બપ્પદેવ
d. જયસિંહ
વંશ/રાજ્ય
1. ગઢવાલ રાજ્ય
2. પરમાર વંશ
3. પલ્લવ વંશ
4. ચાલુક્ય વંશ

d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4
b-1, c-2, d-3, a-4
c-1, d-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો.

રીતિવાચક
હેતુવાચક
સ્થળવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
ટી.ડી.ઓ.
તલાટી કમ મંત્રી
ડી.ડી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP