Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (G)
અનુ. 243 (F)
અનુ. 243 (H)
અનુ. 243 (E)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
a. ગીતગોવિંદમ
b. હિતોપદેશ
c. સિદ્ધાંત શિરોમણિ
d. કાન્હડદે પ્રબંધ
1. જયદેવ
2. નારાયણ
3. પદ્મનાભ
4. ભાસ્કરાચાર્ય

a-1, b-2, c-3, d-4
d-1, b-2, c-3, a-4
b-1, a-2, c-3, d-4
a-1, b-2, d-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

સચિન તેંડુલકર
જામ રણજિતસિંહજી
કપિલદેવ
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP