Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.
જીવન નિરાશામાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

માણિક સાહા
પ્રફુલકુમારદાસ
સીબુ સોરેન
બિપ્લવકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP