Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવનમાં આશા છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ?

હર્ષદેવ માધવ
ચીનુ મોદી
અંકિત ત્રિવેદી
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી
2. ઉમાશંકર જોષી
3. દિનકરરાય વૈદ્ય
4. કુન્દનિકા કાપડિયા
P. મીનપિયાસી
Q. સ્નેહદાન
R. દર્શક
S. વાસુકિ

1-P, 2-Q, 3-R, 4-S
1-Q, 2-R, 3-S, 4-P
1-R, 2-S, 3-P, 4-Q
1-R. 2-P, 3-S, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ?