Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન ક્ષણભંગુર છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

સસરો-જમાઈ
ભાઈ-ભાઈ
પિતા-પુત્ર
સાળો-બનેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

અવતરણવાચક
સમુચ્યવાચક
વિકલ્પવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
1. મનુભાઈ પંચોળી
2. ઉમાશંકર જોષી
3. દિનકરરાય વૈદ્ય
4. કુન્દનિકા કાપડિયા
P. મીનપિયાસી
Q. સ્નેહદાન
R. દર્શક
S. વાસુકિ

1-Q, 2-R, 3-S, 4-P
1-R, 2-S, 3-P, 4-Q
1-P, 2-Q, 3-R, 4-S
1-R. 2-P, 3-S, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP