Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

હૃદયકુંજ
સેવાગ્રામ
સત્યાગ્રહ
સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

13મા શતકમાં
15મા શતકમાં
12મા શતકમાં
14મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે ?

દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ.
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે.
દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે.
દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

યુરેનિયમ
કાર્બનડાયોક્સાઈડ
થોરિયમ
એન્ટોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP