સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

બીજી અનુસૂચિ
દસમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
આઠમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર
પંડિત જશરાજ
અલ્લારખા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP