Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ?

માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ
ડિસેમ્બર-જાન્યુઆરી
ઓક્ટોબર-નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ?

સીતવાડા
શિયાણી
ગોલાના પાલ્લા
ધોરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP