Talati Practice MCQ Part - 7
વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

2010
2011
2013
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

સમુચ્યવાચક
શરતવાચક
અવતરણવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 12 કરોડ
આશરે 14 કરોડ
આશરે 15 કરોડ
આશરે 13 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP