Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
સહસંબંધવાચક
અનુમાનવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
93.75%
1.25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP