Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
અનુમાનવાચક
સહસંબંધવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

ઉત્કલ
થુલીયર
બેરન
કોટોપાક્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આખ્યાનનાં રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
દયારામ
ભાલણ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

એક પણ નહીં
ધર્મયુદ્ધ
મહાભિનિષ્ક્રિમણ
નેપોલિયનની પેરિસ માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર
તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP