Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાલાજી વિશ્વનાથ
બાજીરાવ પ્રથમ
બાલાજી વિશ્વનાથ બીજા
બાલાજીરાવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંત પાઠક
મણિલાલ દેસાઈ
અનિલ જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
કિશોરલાલ મશરૂવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ટ્રેન સ્ટેશન Aથી સ્ટેશન 8 વચ્ચેનું 60 કિ.મી. નું અંતર 45 મિનિટમાં કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ?

54 મીનીટ
50 મીનીટ
58 મીનીટ
48 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત

સન્મતિ - ખિન્ન
અવનતિ - દ્વેષ
ઉન્મતિ - રાગ
અવમતિ - વહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP