Talati Practice MCQ Part - 7 મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ? બાલાજી વિશ્વનાથ બાજીરાવ પ્રથમ બાલાજી વિશ્વનાથ બીજા બાલાજીરાવ બીજો બાલાજી વિશ્વનાથ બાજીરાવ પ્રથમ બાલાજી વિશ્વનાથ બીજા બાલાજીરાવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? જયંત પાઠક મણિલાલ દેસાઈ અનિલ જોષી રઘુવીર ચૌધરી જયંત પાઠક મણિલાલ દેસાઈ અનિલ જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 264 26.04 2.64 26.4 264 26.04 2.64 26.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટ્રેન સ્ટેશન Aથી સ્ટેશન 8 વચ્ચેનું 60 કિ.મી. નું અંતર 45 મિનિટમાં કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ? 54 મીનીટ 50 મીનીટ 58 મીનીટ 48 મીનીટ 54 મીનીટ 50 મીનીટ 58 મીનીટ 48 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત સન્મતિ - ખિન્ન અવનતિ - દ્વેષ ઉન્મતિ - રાગ અવમતિ - વહાલ સન્મતિ - ખિન્ન અવનતિ - દ્વેષ ઉન્મતિ - રાગ અવમતિ - વહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP