Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ?

રણદ્વીપ
અખાત
ત્રિકલ્પ
દ્વીપકલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP