Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?

કવિ દલપતરામ
કલાપી
સુંદરમ્
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
બી.આર. આંબેડકર
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
ચંદ્રગુપ્ત બીજો
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP