Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2009
2005
2006
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પૂર્વ ઘાટનું સૌથી ઊંચુ શિખર જણાવો.

કોડાઈ કેનાલ
સેડલપિક
ઓરાયાકોન્ડા
કળસુબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

બાલવીર
અગ્નિવીર
ક્રાંતિવીર
કર્મવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP