Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

ઈન્દુલાલ ગાંધી
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 15 કરોડ
આશરે 12 કરોડ
આશરે 14 કરોડ
આશરે 13 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વરસાદ ગુજરાતના કયા વિસ્તારમાં પડે છે ?

ઉત્તર-પૂર્વ
પૂર્વ-પશ્ચિમ
ઉત્તર પશ્ચિમ
દક્ષિણ-પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
આપેલ બંને
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો.

જંગલો
કુદરતી વાયુ
પેટ્રોલ
ખનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP