Talati Practice MCQ Part - 7
રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ?

એક પણ નહીં
ગેરવર્તણૂક
બંધારણનો ભંગ
ભ્રષ્ટાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

યલો ફિવર
ચીકનગુનિયા
ડેન્ગ્યુ
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ?

12 ડિસેમ્બર
27 માર્ચ
12 મે
1 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

805 ચો.મી.
890 ચો.મી.
800 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP