Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
મહિનાના બીજા મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂા.દસ લાખ
રૂા.પાંચ લાખ
રૂા.ત્રણ લાખ
રૂા.પંદર લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

જયપ્રકાશ નારાયણ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP