Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર શનિવારે
મહિનાના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.813
વિ.સં.810
વિ.સં.808
વિ.સં.802

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ?

જોડ્યો
દ્વિરુક્ત
રવાનુકારી
સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભીસારિકા
અભીસારીકા
અભિસારીકા
અભિસારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ચેતાતંત્ર
મૂત્રમાર્ગ
શ્વસનતંત્ર
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP