Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર શનિવારે
મહિનાના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ?

ટાઈમટેબલ
ચક્ષુ:શ્રવા
છકડો
જક્ષણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત શેઠ
પ્રવીણ દરજી
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP