Talati Practice MCQ Part - 8 આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? દર મંગળવારે મહિનાના ચોથા શુક્રવારે દર શનિવારે મહિનાના બીજા મંગળવારે દર મંગળવારે મહિનાના ચોથા શુક્રવારે દર શનિવારે મહિનાના બીજા મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank with proper form of verb: "He did not ___ his friend." forgive forgiven forgave forgived forgive forgiven forgave forgived ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 20 12.5 16 ⅔ 25 20 12.5 16 ⅔ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ટાઈમટેબલ ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ટાઈમટેબલ ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP