Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યો ભાગ અગ્રમગજનો નથી ?

ધ્રાણપિંડ
હાઈપોથેલામસ
થેલામસ
ચતુષ્કકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
શ્રી વિનોબા ભાવે
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

માવજી દવે
કૃષ્ણાશંકર શાસ્ત્રી
દોરાબજી એદલજી ગીમી
હરીશંકર જયશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
નાથપાઈ
એલ.એમ. સિંઘવી
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP