Talati Practice MCQ Part - 8
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

30 દિવસ
45 દિવસ
90 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

1999
2009
2004
2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

સબ કા ખાતા સબ કા વિકાસ
હમારા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન
મેરા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP