Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1830
ઈ.સ. 1857
ઈ.સ. 1780
ઈ.સ. 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

60 રૂ.
50 રૂ.
40 રૂ.
20 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકવાણી
લોકવિચાર મંચ
લોકભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડાં
વેવાઈ પક્ષના લોકો
એક શિકારી પક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

પૂર શમન
પૂર પુનઃવસન
શ્વેતક્રાંતિ લાવવી
અનાજમાં સ્વનિર્ભરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP