Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1857
ઈ.સ. 1875
ઈ.સ. 1780
ઈ.સ. 1830

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1975
1991
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP