Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

પુસ્તકાલય વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન
વ્યાયામ વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ?

પ્રતીક્ષા
બારી બહાર
પરિક્રમા
યમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

વિલિયમ
જોસેફ
થોમસ
બેસ્ટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP