Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

સોમવાર
બુધવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
રમણભાઈ નીલકંઠ
રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ?

મહારાષ્ટ્ર
બિહાર
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP