Talati Practice MCQ Part - 8 પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ? ગુરુવાર મંગળવાર સોમવાર બુધવાર ગુરુવાર મંગળવાર સોમવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો cos θ = 20/21 તો cosec θ = ___ 21/29 21/20 20/29 29/21 21/29 21/20 20/29 29/21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 23 26 22 24 23 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? કુપોષિત-પોષણ યોજના અન્નપૂર્ણા યોજના અન્નબ્રહ્મ યોજના પોષણ વરદાન યોજના કુપોષિત-પોષણ યોજના અન્નપૂર્ણા યોજના અન્નબ્રહ્મ યોજના પોષણ વરદાન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? ષષ્ઠી પ્રથમા સપ્તમી ચતુર્થી ષષ્ઠી પ્રથમા સપ્તમી ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP