Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

ગુરુવાર
સોમવાર
મંગળવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે.

1,50,000
1,00,000
1,75,000
1,25,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલા હોય છે ?

અધિવૃષ્ણનલિકા
શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ
ગર્ભાશય
મૂત્રાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1875
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP