Talati Practice MCQ Part - 8
આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

રવિવાર
બુધવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780
ઈ.સ. 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

આંતરડા
ફેફસાં
ચેતાતંત્ર
શ્વાસનળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP