Talati Practice MCQ Part - 8
ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ?

મનુ ઋષિ
પૃથુ રાજા
પોરસ
ભાર્ગવ મુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

મેગ્નેશિયમ
ઝિંક
પોટેશિયમ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.એડવર્ડ જેનર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP