Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

ગામનાં મુખી
વૈદિક યુગનાં રાજન
વિદથનાં અધ્યક્ષ
સમિતિનાં સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

4 મિનિટ
5 મિનિટ
2 મિનિટ
3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ-243(ઝ)
કલમ-245(જ)
કલમ-243(જ)
કલમ-244(જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
ભગવત ગીતા
રામાયણ
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-I, 2-II, 3-III, 4-IV
1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-II, 4-I
1-IV, 2-III, 3-I, 4-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP