Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?

સાગ
તાડ
ચેર
ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ?

શ્વાસ
તૃષા રોગ
કેન્સર
રક્તપિત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

વોટસન અને આર્થર
વોટસન અને ક્રિક
રેનેલિનક
બેટીંગ અને બેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP