Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ?

ઈન્દીરા ગાંધી
ગોલેથા
પાપીકોન્ડા
નામદફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP