Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
68.0 પૂ.રે.
82.5 પૂ.રે.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.31-12-2005
તા.15-6-2005
તા.12-10-2005
તા.3-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ?

વેરિયું
લેરિયું
હેરિયું
નેરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP