Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

આપેલ બધી જ યોજનાઓ
અંત્યોદય યોજના
અન્નપુર્ણા
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

C અને P બંને બહેનો છે.
P અને A બંને પિતરાઈ છે.
Q એ Aના દાદી છે
P એ Aના મામા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP