Talati Practice MCQ Part - 8 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? ખેર ચેર સાગ તાડ ખેર ચેર સાગ તાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? ઉત્તમ અન્નાહાર આહાર નીતિ ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત ઉત્તમ અન્નાહાર આહાર નીતિ ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? ગુજરાતી નેપાલી સિંધી રાજસ્થાની ગુજરાતી નેપાલી સિંધી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP