Talati Practice MCQ Part - 8
ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?

તાડ
સાગ
ચેર
ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

શ્રી વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

મંગળવાર
સોમવાર
બુધવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હરિ + ઉપાસનાની સંધિ શું થશે ?

હરિયોપાસના
હરીપાસના
હરિની ઉપાસના
હર્ષુપાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP