Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર
ડૉ.આર્મર હેનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?

ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
ભુરિયા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

68.0 પૂ.રે.
82.5 પૂ.રે.
એકેય નહીં
23.5 ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

ઉપપદ
દ્વન્દ્વ
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP