Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.એડવર્ડ જેનર
ડૉ.લુઈ પાશ્વર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.આર્મર હેનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે ?

22½°
7½°
15½°
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-48ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1975
1991
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP