Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.લુઈ પાશ્વર ડૉ.આર્મર હેનસન ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.લુઈ પાશ્વર ડૉ.આર્મર હેનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ? સુનયના ગોમતી યમુનાજી ઘાટ વિપ્રા સુનયના ગોમતી યમુનાજી ઘાટ વિપ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના સંત રૈદાસ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના સંત રૈદાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1963 1975 1991 1965 1963 1975 1991 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP