Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.એડવર્ડ જેનર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ?

સુનયના
ગોમતી
યમુનાજી ઘાટ
વિપ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના
ખિલખિલાટ યોજના
સંત રૈદાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 44
અનુચ્છેદ 43
અનુચ્છેદ 41
અનુચ્છેદ 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
મહાભારત
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1975
1991
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP