Talati Practice MCQ Part - 8
‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ?

ચુનીલાલ મડિયા
યશવંત પંડ્યા
બકુલ ત્રિપાઠી
તુષાર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ઉંદર
ગરોળી
દેડકું
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-9
અનુસૂચિ-6
અનુસૂચિ-11
અનુસૂચિ-12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

વિટામીન
લોહતત્ત્વ
પ્રોટીન
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

સંગીત વગાડવું
હામાં હા કહેવી
ગીત ગાવું
આનાકાની કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP