Talati Practice MCQ Part - 8 ‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ? તુષાર શુકલ ચુનીલાલ મડિયા બકુલ ત્રિપાઠી યશવંત પંડ્યા તુષાર શુકલ ચુનીલાલ મડિયા બકુલ ત્રિપાઠી યશવંત પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? ઈ.સ. 1875 ઈ.સ. 1857 ઈ.સ. 1830 ઈ.સ. 1780 ઈ.સ. 1875 ઈ.સ. 1857 ઈ.સ. 1830 ઈ.સ. 1780 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? ચતુષ્કકાય હાઈપોથેલામસ ધ્રાણપિંડ થેલામસ ચતુષ્કકાય હાઈપોથેલામસ ધ્રાણપિંડ થેલામસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ? કેરોલસ લિનિયસ કાર્લ વ્યૂઝ અર્ન્સ્ટહેકલ રોબર્ટ વ્હિટેકર કેરોલસ લિનિયસ કાર્લ વ્યૂઝ અર્ન્સ્ટહેકલ રોબર્ટ વ્હિટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 16% 6% 24% 12% 16% 6% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP