Talati Practice MCQ Part - 8
‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ?

તુષાર શુકલ
ચુનીલાલ મડિયા
બકુલ ત્રિપાઠી
યશવંત પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1875
ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યો ભાગ અગ્રમગજનો નથી ?

ચતુષ્કકાય
હાઈપોથેલામસ
ધ્રાણપિંડ
થેલામસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ?

કેરોલસ લિનિયસ
કાર્લ વ્યૂઝ
અર્ન્સ્ટહેકલ
રોબર્ટ વ્હિટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP